Skip to main content

ભવાઈ ની માહિતી



-> ભવાઈ ની શરૂઆત આશરે છ સૌકા પહેલા..


-> ભવાઈ શીખવનાર - વેશગર


-> ભવાઈના પિતા-અસાઈત 


-> ભવાઈ જ્યાં રમાય તે સ્થળ - પડ


-> ભવાઈ ની શરૂઆત ગણપતિ ની સ્તુતિ થી. 


-> ભવાઈનું ટોળું - પૈડુ


-> ભવાઈ ઉત્પત્તિ-આનર્ત પ્રદેશ...વડનગર


-> અલાઉદીન ખીલજી ના સમય-ઉલ્લુઘ નુઅસરત સૂબા...


-> ગંગા નામની સ્ત્રી-જે પટેલ હતી


-> ભવાઈ માં પુરુષ વેશ...મૂછબંધ


-> સ્ત્રી વેશ........કાચલીયો...


-> ભવાઈમાં બધા સાધનો ...આભૂષણ

 વગેરે લાવનાર...સાચવનાર...-- પડપડીયો


-> ભવાઈમાં નાચણી સ્ત્રી  -ફરકણું 


-> ભવાઈ આધારિત નાટક- મિથ્યાભિમાન


-> ભવાઈ આધારિત કૃતિ- હંસાઉલિ


-> ભવાઈ આધારિત પ્રથમ ફિલ્મ- બહૂંરૂપી..

Comments

Popular posts from this blog

📚📚અંગ્રેજી વ્યાકરણ📚📚

✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️ 📌 Kinds Of Noun – નામ ના પ્રકાર 📙 Noun – નાઉન – નામ ✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️ 📌 નામ (સંજ્ઞા) (Noun) :- કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી,ગુણ, ભાવ કે ક્રિયાને ઓળખવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેને નામ કહે છે. 📌 – નામ વાક્યમાં કર્તા કે કર્મ ની જગ્યાએ આવી શકે છે. 📌 – નામ એ સંસ્કૃત ધાતુ ‘नम्’ પરથી ઉતરી આવ્યો છે. 📌 – કોઈપણ વાક્યમાં ક્રિયાપદ મુખ્ય પદ છે એના વિના વાક્ય થઈ શકતું નથી એનો અર્થ વાક્યમાં મુખ્ય હોય છે નામનો અર્થ વાક્યમાં ક્રિયાપદના અર્થ ને નમે છે એને ગૌણ કે અધીન રહે છે. 📌 – નામને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે. ♦️ – નામને અંગ્રેજીમાં ‘Noun’ કહે છે. 👇નામના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે. 👨નયન, ભૌમિક, મૌલિન (વ્યક્તિ) ⚱ટેબલ, વાટકી, વાટકી (વસ્તુ) 😋ગળ્યું, તીખું, ખારું (ગુણ) 🕵‍♂હોશિયારી, ક્રોધ, ભલાઈ (ભાવ) 🧘‍♂⛹‍♀રમત, ગાયન, વાંચન (ક્રિયા) 📌 નામ અથવા સંજ્ઞાના નીચે મુજબ અલગ અલગ પ્રકાર પડે છે.* 📌 સંજ્ઞા વાચક કે વ્યક્તિ વાચક નામ (Proper Noun) 📌 જાતિવાચક કે સામાન્ય નામ (Common Noun) 📌 સમૂહ વાચક નામ (Collective Noun) 📌 દ્રવ્ય વાચક ના...

આજ નું જનરલ નોલેજ

શરીર ની સૌથી નાની ગ્રંથિ કઈ?  - એડ્રિનલ  પર્ણરંધો કઈ ક્રિયા કરે છે?   - શ્વસન  સિનેબાર કોની કાચી ધાતુ છે?  - પારો  દૂધ માં પ્રોટીન ક્યાં નામે ઓળખાય?  - કેસીન  મનુષ્ય ના મગજ નો રંગ?  - જાંબુડિયો  પેનેસિલીન શેમાથી બનાવા માં આવે છે?  - ફૂગ ઇતિહાસ શું છે? – સામાજિક વિજ્ઞાન  ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે? – માનવ માનવ ઇતિહાસનો સૌથી પ્રાચીનતમ દસ્તાવેજ કયો છયે? – ઋગ્વેદ અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું? – કૌટિલ્ય  ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું? – મેગેસ્થ્નીસે  રાજતરંગિણી પુસ્તકના લેખક કોણ? – કવિ કલ્હણ કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું? – ઈ.સ. ૧૪૫૩  નુતન વિચારસરણી કયા લેખકે રજુ કરી? – વોલ્તેરે (ફ્રેંચ વિચારક)  વૈદિક યુગના ધાર્મિક સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે? – વૈદિક સાહિત્ય

ગુજરાત નાં બંદરો

૧) જામનગર જિલ્લાના બંદરો -બેડી -સિક્કા -જોડિયા -સચાણા ૨)દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો -રૂપેણ -ઓખા -સલાયા -પીંઢારા -વાડીનાર -પોશિત્રા ૩) ગિરસોમનાથ જિલ્લાના બંદરો -વેરાવળ -હિરાકોટ -મૂળ દ્વારકા -ધામરેજ મઢવાડ -સીયાદ્વાજપુરા   સલાયા - દેવભૂમિ દ્રારકા સચાણા - જામનગર નવીબંદર - પોરબંદર નવલખી - મોરબી દહેજ - ભરૂચ હજીરા - સુરત