Skip to main content

ગુજરાત ના લોકમેળા


૧)કચ્છ નાં લોક મેળા 

- ગંગાજી નો મેળો

- જખ નો મેળો

- રવેચી નો મેળો 

- હાજીપીર નો મેળો 

- ધ્રાંગ નો મેળો 

- પંખેરી પીર નો મેળો 


૨) બનાસકાંઠા નાં મેળાઓ 

- અંબાજી નો મેળો 

- મણીભદ્રવિર નો મેળો

- મજાદર નો મેળો 


૩) પાટણ નાં મેળાઓ 

- કાત્યોક નો મેળો

- વરાણા નો મેળો

- લોટેશ્વર નો મેળો


૪) મહેસાણા નાં મેળાઓ


- બહુચરાજી નો મેળો

- ઉતરાર્ધ મહોત્સવ

- તાના રીરી  સંગીત મહોત્સવ

- પાલોદર નો મેળો 


૫) ગાંધી નગર નાં મેળાઓ 

- પલ્લી નો મેળો 

- અંબોડ નો મેળો

- ધોળેશ્વર નો મેળો 

- વસંતોત્સવ 


૬) સાબર કાઠા નાં મેળાઓ 

- ચિત્ર વિચિત્ર નો મેળો 

- મુધૃણેશ્વર નો મેળો 


૭) અરવલ્લી નાં મેળાઓ 

- શામળાજી નો મેળો 


૮) છોટા ઉદેપુર નાં મેળાઓ 

- ભાંગુરિયા નો મેળો

- કવાંટ નો મેળો


૯) પંચમહાલ નાં મેળા 

- પાવાગઢ નો મેળો 


૧૦) દાહોદ નાં મેળા

- ગાય ગૌહરી નો મેળો 

- ગોળ ગધેડા નો મેળો 

- ગળદેવ નો મેળો 

- આમલી અગિયારસ નો મેળો 


૧૧) ખેડા નાં મેળા 

- ડાકોર નો મેળો 

- ફાગવેલ નો મેળો 


૧૨) અમદાવાદ નાં મેળાઓ 

- વૌઠાં નો મેળો 

- કાંકરિયા કાર્નિવલ 

- પતંગોત્સવ

- શાહે આલમ અને સરખેજ નો મેળો 


૧૩) ભરૂચ નાં મેળાઓ 

- માઘ મેળો 

- સ્તંભેશ્વર નો મેળો 

- શુકલતીર્થ નો મેળો 

- ભાડભૂત નો મેળો 

- રીખવદાસ નો જૈન મેળો 


૧૪) તાપી na મેળાઓ

- વલ્હેરી માતાનો મેળો 

- દેવલી માડીનો મેળો 


૧૫) ડાંગ નાં મેળાઓ 

- ડાંગ દરબાર

- આદિવાસી નૃત્ય મહોત્સવ 


૧૬) સુરેન્દ્ર નગર નાં મેળાઓ

- તરણેતર નો મેળો 

- દુધરેજ નો મેળો


૧૭) ભાવનગર નાં મેળાઓ 

- નકડંગ નો મેળો 

- ગોપનાથ નો મેળો 

- પાલીતાણા જૈન મેળો 


૧૮) ગીર સોમનાથ નાં મેળાઓ 

- સોમનાથ નો મેળો 


૧૯) જૂનાગઢ નો મેળો 

- ભવનાથ નો મેળો 

- ઝુંડ નો મેળો 


૨૦) પોરબંદર નાં  મેળાઓ 

- માધવપુર નો મેળો 


૨૧) દ્વારકા નાં મેળાઓ

- દ્વારકાધીશ નો મેળો 


૨૨) આણંદ ના મેળાઓ 

-  ખંભોળજ નો મેળો 

       { ખ્રિસ્તી મેળો } 


૨૩) નર્મદા ના મેળાઓ 

- શિતળા સાતમ નો મેળો 

- ભારદવા નો મેળો 

- પંડુરી માતા નો મેળો 


૨૪) વલસાડ નાં મેળાઓ 

- ઉદવાડા નો મેળો 


૨૫) વડોદરા  નાં મેળાઓ 

- ચાંદોદ કરનાળી નો મેળો

Comments

Popular posts from this blog

📚📚અંગ્રેજી વ્યાકરણ📚📚

✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️ 📌 Kinds Of Noun – નામ ના પ્રકાર 📙 Noun – નાઉન – નામ ✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️ 📌 નામ (સંજ્ઞા) (Noun) :- કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી,ગુણ, ભાવ કે ક્રિયાને ઓળખવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેને નામ કહે છે. 📌 – નામ વાક્યમાં કર્તા કે કર્મ ની જગ્યાએ આવી શકે છે. 📌 – નામ એ સંસ્કૃત ધાતુ ‘नम्’ પરથી ઉતરી આવ્યો છે. 📌 – કોઈપણ વાક્યમાં ક્રિયાપદ મુખ્ય પદ છે એના વિના વાક્ય થઈ શકતું નથી એનો અર્થ વાક્યમાં મુખ્ય હોય છે નામનો અર્થ વાક્યમાં ક્રિયાપદના અર્થ ને નમે છે એને ગૌણ કે અધીન રહે છે. 📌 – નામને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે. ♦️ – નામને અંગ્રેજીમાં ‘Noun’ કહે છે. 👇નામના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે. 👨નયન, ભૌમિક, મૌલિન (વ્યક્તિ) ⚱ટેબલ, વાટકી, વાટકી (વસ્તુ) 😋ગળ્યું, તીખું, ખારું (ગુણ) 🕵‍♂હોશિયારી, ક્રોધ, ભલાઈ (ભાવ) 🧘‍♂⛹‍♀રમત, ગાયન, વાંચન (ક્રિયા) 📌 નામ અથવા સંજ્ઞાના નીચે મુજબ અલગ અલગ પ્રકાર પડે છે.* 📌 સંજ્ઞા વાચક કે વ્યક્તિ વાચક નામ (Proper Noun) 📌 જાતિવાચક કે સામાન્ય નામ (Common Noun) 📌 સમૂહ વાચક નામ (Collective Noun) 📌 દ્રવ્ય વાચક ના...

આજ નું જનરલ નોલેજ

શરીર ની સૌથી નાની ગ્રંથિ કઈ?  - એડ્રિનલ  પર્ણરંધો કઈ ક્રિયા કરે છે?   - શ્વસન  સિનેબાર કોની કાચી ધાતુ છે?  - પારો  દૂધ માં પ્રોટીન ક્યાં નામે ઓળખાય?  - કેસીન  મનુષ્ય ના મગજ નો રંગ?  - જાંબુડિયો  પેનેસિલીન શેમાથી બનાવા માં આવે છે?  - ફૂગ ઇતિહાસ શું છે? – સામાજિક વિજ્ઞાન  ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે? – માનવ માનવ ઇતિહાસનો સૌથી પ્રાચીનતમ દસ્તાવેજ કયો છયે? – ઋગ્વેદ અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું? – કૌટિલ્ય  ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું? – મેગેસ્થ્નીસે  રાજતરંગિણી પુસ્તકના લેખક કોણ? – કવિ કલ્હણ કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું? – ઈ.સ. ૧૪૫૩  નુતન વિચારસરણી કયા લેખકે રજુ કરી? – વોલ્તેરે (ફ્રેંચ વિચારક)  વૈદિક યુગના ધાર્મિક સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે? – વૈદિક સાહિત્ય

ગુજરાત નાં બંદરો

૧) જામનગર જિલ્લાના બંદરો -બેડી -સિક્કા -જોડિયા -સચાણા ૨)દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો -રૂપેણ -ઓખા -સલાયા -પીંઢારા -વાડીનાર -પોશિત્રા ૩) ગિરસોમનાથ જિલ્લાના બંદરો -વેરાવળ -હિરાકોટ -મૂળ દ્વારકા -ધામરેજ મઢવાડ -સીયાદ્વાજપુરા   સલાયા - દેવભૂમિ દ્રારકા સચાણા - જામનગર નવીબંદર - પોરબંદર નવલખી - મોરબી દહેજ - ભરૂચ હજીરા - સુરત